Monday, April 22, 2013
Sunday, April 21, 2013
Sandesh News 22/4/2013
s>d[S m[en smicir 22/4/2013
1. bilk) pr bLiRkir a>g[ d[SBrmi> (vr[iF .biLk) n)
t(byt mi> s&Firi[.
2. p&N[mi> min(sk (vkli>g
y&vt) pr vi[D
3. si]riÖ p>Yk mi> ti[fin) vrsid .
4. m[FiN) ngr mi> b[fim di[Dt) kir[
m(hlini[ Bi[g l)Fi[.
5. (vk`(tai[Y) bcviY) y&vini[ mi>
s>Akirni[ p\Biv vFiri[: nr[ºd\ mi[d).
6. (D¼li[mimi> 100% ni[kr) mLti
ki[P< b>F kriyi.
7. bilk) pr bLiRkir krnir n) ai_mh_yi n) ki[(Ss.
8. utrvh) n) kimg)r) mi> nh) jnir
(Sxki[ n[ ni[T)s fTkiriS[.
9. c)n mi> Byink B*k>pni[ mrN
ai>k 200 pr.
10.
{minv
ki[>À¼y&Tr} Sk&>tli d[v) n& (nFn.
Good Mornig And Shubh Prabhat :Powered By Sandesh News 22/4/2013 Thanks…………………………………
Today Palanpur B.K. News
પાલનપુર તા.ર૧
પાલનપુરમાં બારડપુરા,ભકતોની લીમડી સહીતના વિસ્તારોમાં
છેલ્લા ઘણાં સમયથી પીવાના પાણીની સમસ્યા સંદર્ભે મહિલાઓએ વારંવાર પાલિકા
કચેરીએ જઈને ઉગ્ર રજૂઆતો કરવા છતાં પણ તેમના વિસ્તારમાં પીવાનું પાણી
પુરતાં પ્રમાણમાં ન મળતાં આખરે ગત સમી સાંજના સુમારે એકસોથી વધુ મહિલાઓનું
ટોળું શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં એકઠું થઈને આવ્યું હતું.
|
Sandesh News 22/4/2013 |
Vidhya Sahayak Cess Dittel
Case Detail
તા.૧૫-૭-૨૦૧૧ના રોજ ગણિત , વિજ્ઞાન અનેભાષાઓના ૬૪૯૫ જેટલા વિદ્યાસહાયક
ઉમેદવારોની ભરતી માટેની જાહેરાત અપાઇહતી. ભરતી પ્રક્રિયામાં લાયકાત ધરાવતા
ઉમેદવારોને તેમની કેટેગરી પ્રમાણે મેરિટ નંબર અપાયો હતો. અનામત કક્ષાના
ઉમેદવારોને અનામતની સાથે સાથે જનરલનો નંબર પણ અપાયો હતો કારણ કે , જે અનામત
ઉમેદવારો ગુણવત્તાના આધારે જનરલમાં આવી શકે તેમ હોય તેવા ઉમેદવારોને
જનરલમાં ગણવાની ખુદ સરકારની જ નીતિ છે. અનેક અનામત ઉમેદવારો કે જેઓ અનામત
કેટેગરીમાં નિમણૂક પામી શકે તેમ હતા તેઓને પણ અન્ય ઉમેદવારોની જેમ કોલ લેટર
મોકલાયા હતા પરંતુ જ્યારે અનામત કક્ષાના આ ઉમેદવારોકેન્દ્ર ીય પ્રવેશ
કાર્યાલય પહોંચ્યા ત્યારે તેઓને સત્તાવાળાઓએ આશ્ચર્યજનક રીતેતેઓને નોકરી
મળી શકે તેમ નથી એમ કહી કાઢી મૂકયા હતા. સત્તાવાળાઓ દ્વારા તે માટેએવું
કારણ દર્શાવાયું હતું કે , જે અનામત ઉમેદવારો મેરિટના ધોરણે જનરલમાં પસંદ
થયા હતા તેઓએ સ્થળ પસંદગી વખતે તેમનો જનરલનો હક્ક જવા દઇને અનામતનો
વિદ્યાસહાયકોની હક્ક ચાલુ રાખ્યો છે અને તેથી હવે તમને અનામત કેટેગરી પર
નોકરી મળી શકે તેમ નથી. રાજ્ય સરકારનો આ નિર્ણય બિલકુલ ગેરકાયદે ,
ગેરબંધારણીય અને સુપ્રીમ કોર્ટના ચુકાદાથીવિપરિત હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ
ઠરાવવો જોઇએ. અનામત ઉમેદવારોની આ દલીલો સિંગલ જજે ગ્રાહ્ય રાખી તેઓની
તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
હાઈકોર્ટના સિંગલ જજનો અગાઉનો હુકમ શું હતો ?
જસ્ટિસ અનંત દવેએ જણાવ્યું હતું કે , એવો કોઇકાયદાકીય નિયમ (સ્ટેચ્યુટ
રૂલ્સ) નથી કે, અનામત કક્ષાનો ઉમેદવારગુણવત્તાના ધોરણે જનરલ કેટેગરીમાં
આવતો હોય તો સ્થળ પંસદગી સમયે તેને અનામત કેટેગરીમાં નિમણૂક આપી દેવી અને
તેથી આ પ્રકારે નિમણૂક આપી દેવાનું રાજ્ય સરકારનું કૃત્ય યોગ્ય કે
ન્યાયોચિત ના કહી શકાય. સુપ્રીમ કોર્ટના ૧૯૯૬ના રિતેશ શાહના કેસમાં અપાયેલા
ચુકાદાના નિરીક્ષણોને સરકારે અનુસરવાની જરૂર હતી. જે મુજબ , અનામતનો
ઉમેદવાર મેરિટનાધોરણે જનરલમાં આવતો હોય તો તેને અનામત કક્ષામાં નહીં ગણીને
જનરલમાં જ ગણવો પડે. નોકરીની જગ્યાઓ ભરવાની આ જ પદ્ધતિ છે. આ ચુકાદાથી
નારાજ થઇ ગુજરાત સરકારે હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ એલપીએ દાખલ કરી હતી. અનામત
કેટેગરીના ઉમદવારો તરફથી ખંડપીઠસમક્ષ સાચું વાસ્તવિક ચિત્ર રજૂ કરાતાં
જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ મોહિન્દર પાલની ખંડપીઠે રાજ્યસરકારની અપીલ
ફગાવી દીધી હતી
Subscribe to:
Posts (Atom)